Tuesday 23 August 2016

ANIRUDDHA BAPU - Thursday Discourses - APR 2015 @ "Shree HARIGURUGRAM".






































http://aniruddhafriend-samirsinh.com
http://www.aarogyamsukhsampada.com
http://www.aniruddhafoundation.com
http://www.aanjaneyapublications.com
http://www.aniruddhabapu.in
http://www.aniruddhasadm.com


Saturday 21 May 2016

ANIRUDDHA BAPU - Thursday Discourses - JAN-FEB 2015 @ "Shree HARIGURUGRAM".






















































http://aniruddhafriend-samirsinh.com
http://www.aarogyamsukhsampada.com
http://www.aniruddhafoundation.com
http://www.aanjaneyapublications.com
http://www.aniruddhabapu.in
http://www.aniruddhasadm.com
 

Tuesday 26 April 2016

ANIRUDDHA BAPU - Thursday Discourses from the Past (Hindi) - [Part 3]



























http://aniruddhafriend-samirsinh.com
http://www.aarogyamsukhsampada.com
http://www.aniruddhafoundation.com
http://www.aanjaneyapublications.com
http://www.aniruddhabapu.in
http://www.aniruddhasadm.com
 

Shree SHWASAM - The Healing Code of UNIVERSE.











http://aniruddhafriend-samirsinh.com
http://www.aarogyamsukhsampada.com
http://www.aniruddhafoundation.com
http://www.aanjaneyapublications.com
http://www.aniruddhabapu.in
http://www.aniruddhasadm.com
 

(VIDEOS) Memorabilia of DIVINE LOVE - Aniruddha Premsagara - 1 November, 2015 @ Vadadora














http://aniruddhafriend-samirsinh.com
http://www.aarogyamsukhsampada.com
http://www.aniruddhafoundation.com
http://www.aanjaneyapublications.com
http://www.aniruddhabapu.in
http://www.aniruddhasadm.com


Monday 14 December 2015

(FOTOS) Memorabilia of DIVINE LOVE - Aniruddha Premsagara - 1 November, 2015 @ Vadadora






http://aniruddhafriend-samirsinh.com
http://www.aarogyamsukhsampada.com
http://www.aniruddhafoundation.com
http://www.aanjaneyapublications.com
http://www.aniruddhabapu.in
http://www.aniruddhasadm.com
https://www.youtube.com/manasamarthyadatavid
 

Wednesday 28 October 2015

Brief on ANIRUDDHA PREMSAGAR at Vadadora on 01.11.2015 by POOJAVEERA SHAH.



श्री सद्गुरुसुमिरनबल
सब कछु करत सुहाई ।
अनिरुध्ध नाम की रटन लगाई
टूट गई दुख की डोरी ।।
...
સદ્ગુરુનું સતત નામસ્મરણ કરવાથી આપણને હિંમત મળે છે અને આપણી જિંદગી સુંદર બની જાય છે. માટે જ દુ:ખની અને ચિંતાની જે દોરી છે તેને તોડી નાખવા માટે સતત (અટક્યા વિના) અનિરૂદ્ધનું (આપણા લાડકવાયા સદ્ગુરુ) સતત નામસ્મરણ કરતાં રહેવું જોઈએ. અનિરૂદ્ધનું નામસ્મરણ કરવાથી એક અલગ જ પ્રકારની હિંમત મળે છે અને દુ:ખ અને ચિંતાના પાશાંકુશમાંથી નીકળવાનો એક ગજબ જ પ્રકારનો આત્મવિશ્વાસ આવે છે. જિંદગી સુમધુર બની જાય છે અને જીવવી સરળ લાગે છે. બાપુ વિનાની જિંદગીની કલ્પના કરવી પણ અશક્ય છે. બાપુને મારા કોટી કોટી વંદન.
જિંદગીને સુમધુર અને સુંદર બનાવવા ચાલો વડોદરા જવાની એક મહત્વની પહેલ કરીએ તા. 1.11.2015.
હરિ ॐ, શ્રીરામ, અંબજ્ઞ.




गुरुभाव: परं तीर्थं अन्यतीर्थं निरर्थकम्। सर्वतीथाॅश्रयं देवि पादाऽगुष्ठे च वतॅते।।
ॐ ब्रह्माविष्णुमहेश्वरेभ्य: नम: ॥
અર્થાત્, શિવજી પાર્વતીજીને કહે છે કે, "દેવી ગુરુભાવ જ સર્વશ્રેષ્ઠ તીર્થ છે. ગુરુભાવ વગર અન્ય તીર્થ નિરર્થક છે. ગુરુદત્તનાં ચરણ અંગુષ્ઠમાં (ચરણનો અંગુઠો) જ સમસ્ત તીર્થોનું આશ્રયસ્થાન છે."
બ્રહ્માવિષ્ણુમહેશ્વરજી ને મારા નમસ્કાર.
...
બાપુ હંમેશા કહે છે કે ઈશ્વરમાં શ્રધ્ધા રાખવા માટે સૌપ્રથમ આપણે પવિત્ર ગુરુભાવ રાખવો જોઈએ. ગુરુભાવ ન હોય તો ઈશ્વરની ભક્તિ પણ કરી શકાતી નથી. સાચો ગુરુભાવ ફકત ગુરુદત્તનાં ચરણ અંગુષ્ઠમાં જ છે. બધાં જ તીર્થોનું આશ્રયસ્થાન એ ગુરુદત્તનાં ચરણકમળ છે. જેણે એ ગુરુદત્તનાં ચરણકમળ પામી લીધાં એણે બીજાં કોઈપણ તીર્થસ્થાનોએ જવાની જરૂર નથી. એને બધાં જ તીર્થસ્થાનોનું પુણ્ય મળે છે. બાપુનાં ગુરુચરણકમળમાં જેણે એકવાર મસ્તક મૂક્યું એણે બધાં જ તીર્થસ્થાનોનાં દર્શનનું પુણ્ય ભાથું મળી ગયું. હરિ ॐ, શ્રીરામ, અંબજ્ઞ.

 
"બાપુનો પ્રેમ અપાર, બાપુ દયાસાગર,
આવી જાય રક્ષણ કરવા, નામ લેતાં બરોબર".
જયારે પણ જિંદગીમાં કંઈક અડચણો કે તકલીફો આવી પડે ત્યારે ફકત ને ફક્ત બાપુનું નામસ્મરણ જ એક એવી વસ્તુ કે પછી એમ કહો કે રામબાણ ઈલાજ છે જે તમને દરેક આપત્તિઓમાંથી બહાર લાવવા માટે પૂરતું અને સક્ષમ છે. ફકત અનિરૂદ્ધનું નામ લેવાથી જ બધી મુશ્કેલીઓ જાણે ડરીને દૂર ભાગી જાય છે અને ફરી પાછા આવવાનું વિચારતી સુધ્ધાં નથી. જીવન જીવવું સરળ બની જાય છે. સાચે જ, "આવી જાય રક્ષણ કરવા નામ લેતાં બરોબર". બાપુનો પ્રેમ એટલો અપાર છે કે એ બધાંને કોઇપણ જાતની અપેક્ષા કે નીતિનિયમો વિના પ્રેમ ("लाभेविण प्रीति"- Unconditional Love) કરતાં રહે છે. જગદંબ, જય દુર્ગે. હરિ ॐ, શ્રીરામ, અંબજ્ઞ.




"सब सोंप दिया है जीवन का अब भार तुम्हारे हाथों में, चाहे हार मीले या जीत मीले, उपहार तुम्हारे हाथों में।।"
જયારે આપણે સદ્ગુરુના ચરણોમાં આપણું સમગ્ર જીવન સમર્પિત કરી દઈએ પછી જિંદગીમાં હાર મળે કે જીત મળે, બધું સદ્ગુરુ ચરણોમાં જ અર્પણ કરી દેવું જોઈએ. જે મળ્યું છે અને મળી રહ્યું છે એ બધું સદ્ગુરુ કૃપાથી મળી રહ્યું છે એમ માનીને હંમેશાં એમને કૃતજ્ઞ રહેવું જોઈએ. બાપુ હંમેશા કહે છે કે આપણે હંમેશાં મોઠી આઈ અર્થાત, મહિષાસુરમર્દિની માતાને અંબજ્ઞ કહેવું જોઈએ.
"અંબજ્ઞ= આદિમાતા વિશે શ્રધ્ધાવાનોના મનમાં વસનારી અને કયારેય ન ડગનારી અસીમ કૃતજ્ઞતા."
હરિ ॐ, શ્રીરામ, અંબજ્ઞ.




"અનિરૂદ્ધ બોલો અનિરૂદ્ધ બોલો, દુઃખીઓના દુઃખ બાપુ હરે."
ખરેખર જેની જિંદગીમાં બાપુનું આગમન થઈ ગયું એને જિંદગીમાં આવતી મુશ્કેલીઓ અને અડચણો દુઃખ જેવી લાગતી જ નથી. મુશ્કેલીઓ અને અડચણો બધાંની જિંદગીમાં આવે છે જે કુદરતનો નિયમ છે પણ જેની જિંદગીમાં અનિરૂદ્ધ બાપુ સદ્ગુરુ રૂપે આવ્યા છે તેને દરેક મુશ્કેલીઓ અને અડચણો એમના પિતા સમાન સદ્ગુરુ શ્રી અનિરૂદ્ધની સામે સાવ નાની લાગે છે કારણકે બાપુ એ બધાંની સામે બહું મોટાં છે.
" તુમ હી હો માતા, પિતા તુમ હી હો, તુમ હી હો બંધુ, સખા તુમ હી હો."
અનિરૂદ્ધ બાપુની પ્રોમિસ છે બધાંને: "હું તારો ત્યાગ કદાપિ કરીશ નહિં."
હરિ ॐ, શ્રીરામ, અંબજ્ઞ.




અનિરૂદ્ધની શરણે જે ગયું તેનું જીવન એળે નથી ગયું. સાચે જ,
જે શ્રધ્ધાવાનો પોતાનું સર્વસ્વ અનિરૂદ્ધના ચરણે સોંપી દે છે તેને જિંદગીમાં કોઈ મુશ્કેલીઓ કે તકલીફોનો સામનો કરવો પડતો નથી. અનિરૂદ્ધ બાપુ હંમેશા કહે છે કે "તું અને હું એકત્ર થઈને કંઈ ન કરી શકીએ એવું આ જગતમાં કંઈ જ નથી." જે શ્રધ્ધાવાનો સબુરી રાખીને અનિરૂદ્ધમાં 108% શ્રધ્ધા અને વિશ્વાસ રાખે છે તેનું જીવન ધન્ય થઈ જાય છે. જીવન ધન્ય બનાવવા માટે ચાલો આપણે બધાં અનિરૂદ્ધ પ્રેમસાગરમાં તરબોળ થઈ જઈએ તા. 1.11.2015, વડોદરા મુકામે. હરિ ॐ, શ્રીરામ, અંબજ્ઞ




"અનિરૂદ્ધ"અથૉત જેને કોઈ રોકી ના શકે. ખરેખર જ, જે અનિરૂદ્ધના થઈ ગયાં અને અનિરૂદ્ધના પ્રેમસાગરમાં ગરકી ગયા એને જીવનમાં એક સાચો મિત્ર, પિતા,ભાઈ,શિક્ષક અને જીવન જીવવાની જીવાદોરી મળી ગઈ.
જીવનમાં જયારે સાચાં સદ્ગુરુ એ મિત્ર અને સાચો મિત્ર એ સદ્ગુરુ રૂપે મળે ત્યારે જીવન ધન્ય બની જાય છે અને જીવન કેવી રીતે જીવવું એનો એક સવૉત્તમ રસ્તો મળી જાય છે.
આજની આ અતિશય વ્યસ્ત અને ટેન્શનભરી જિંદગીમાં બધા સાથ છોડી દે છે પણ સાચાં સદ્ગુરુ જે તમારો સાચો મિત્ર છે એ કદાપિ તમારો સાથ છોડશે નહિં. સાચાં સ...દ્ગુરુ એ તમને જીવન કેવી રીતે જીવવું એની ગોલ્ડન કી (સોનેરી ચાવી) આપે છે.
ભકિત સાંસારિક જીવન જીવીને કઈ રીતે કરવી એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણે સૌ શ્રી અનિરૂદ્ધ બાપુને સમજીને અને પચાવીને જાણશું અને માણશું. ચાલો આપણે બધાં અનિરૂદ્ધ પ્રેમસાગરમાં તરબોળ થઈ આ જીવનને ધન્ય બનાવીએ તા. 1.11.2015, વડોદરા મુકામે. હરિ ॐ, શ્રીરામ, અંબજ્ઞ.



--------------------------------------------------------------------
http://aniruddhafriend-samirsinh.com
http://www.aarogyamsukhsampada.com
http://www.aniruddhafoundation.com
http://www.aanjaneyapublications.com
http://www.aniruddhabapu.in
http://www.aniruddhasadm.com
         https://www.youtube.com/manasamarthyadatavid